સમાચાર

રાજા રઘુવંશી હત્યાકાંડની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે. આ હત્યાકાંડને રાજાની પત્ની સોનમે જ અંજામ આપ્યો હતો. આ દરમિયાન ...
તહેરાન: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ચોથા દિવસે પણ ઉગ્ર બન્યું છે, જેના કારણે મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ છે.
મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા હર્ષવર્ધન સપકાળે સોમવારે પુણે જિલ્લામાં એક દિવસ પહેલા પુલ ધરાશાયી થવાના બનાવની ઉચ્ચ ...
મધ્ય પૂર્વમાં ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાનના વિદેશ મંત્રાલયે 16 જૂનના રોજ જણાવ્યું કે ઈરાનની ...
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે. ઈરાને ઈઝરાયલ પર 100થી વધારે બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કર્યો હતો. આ ...
વૈશ્વિક સ્તરે ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના ભૂરાજકીય તણાવમાં વધારો થતા ગત શુક્રવારે વિશ્વ બજારમાં સોનાના ભાવ વધીને બે મહિનાની ઊંચી ...
અવતારની હયાતીમાં અવતારને સમજવાનું, તેને ઓળખવાનું અને તેને સ્વીકારવાનું કાર્ય અતિ કઠિન છે. પ્રગટ પરમેશ્ર્વરનો મહિમા સમજાય તો ...
મુંદરા શહેરની ઓળખ સમા ડાક બંગલા નજીકના ભૂખી નદી વિસ્તારમાં કબ્રસ્તાન પાછળના ભાગમાં આવેલા ભંગારવાડામાં શનિવારે રાત્રે લાગેલી આ ...
કહેવાય છે કે શરીર એ આત્માનું મંદિર છે. આ ધારણાં ત્યાં સુધી જ સાચી કે જ્યાં સુધી આત્માને ઈશ્વર માની તે પ્રમાણેનો વ્યવહાર ...
મુંબઈ સહિત રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું છે પણ મુંબઈને પાણીપુરવઠો કરનારા જળાશયોમાં હજી સુધી સંતોષજનક વરસાદ પડયો નથી. સાતેય ...
શિવમોગાઃ કન્નડ ફિલ્મ કંતારા-ચેપ્ટર ૧ના શૂટિંગ દરમિયાન કર્ણાટકમાં એક નાવ જળાશયમાં પલટી ગઇ હતી. પરંતુ અભિનેતા-દિગ્દર્શક ઋષભ ...
અલગ અલગ પ્રકારનાં સૌંદર્ય પ્રસાધનો આપણને વધારે સારા દેખાડે છે, પરંતુ આ જ સૌંદર્ય ઉદ્યોગથી વધતો કચરો આજની તારીખમાં પણ પર્યાવરણ ...